સ્વપ્ન

 પ્રભુ વિરના 10 સ્વપ્નો અને તેનું ફળ.

1.    તાડ પિશાચનો ઘાતઃ - મોહનિય કર્મનો ઘાત

2.    શુક્લપક્ષી દ્વારા સેવાઃ - શુક્લ ધ્યાન

3.    કોયલપક્ષીનું ગીતઃ - દ્વાદશાંગીની પ્રેરૂપણા

4.    ગાયોની સમુહ સેવાઃ - ચર્તુર્વિધ સંઘની સ્થાપના

5.    મહાસાગર પાર કર્યોઃ - ભવસાગર નો અંત

6.    ઊગતો સૂર્યઃ - કેવળજ્ઞાનની પ્રાપ્તિ

7.    માનુષોત્તર પર્વતને વિંટળાવુંઃ - ત્રણ ભૂવનમાં કીર્તિ ફેલાઈ જવી

8.    મેરૂપર્વત આરોહણઃ - સમવસરણમાં દેશના

9.    દેવોથી સેવાતું પદ્મસરોવરઃ - ઈન્દ્રો દ્વારા થતી સેવા

10.    પુષ્પની બે માળાઃ - સર્વ વિરતી, દેશ વિરતી ધર્મની પ્રરૂપણા

આવા ઉપકારી દેવાધિદેવની પૂજા કરવાથી આઠે કર્મોનો નાશ થાય છે. માટે આવા તીર્થંકરની તો દરરોજ ભાવપૂર્વક પૂજા કરવી જોઈએ.       

Comments

Popular posts from this blog

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા

કાર્તિક શેઠ